અગત્યની સુચના
SC / ST / OBC / NTDNT / અપંગ શિષ્યવૃતિના ફોર્મ ભરવાનું ચાલુ ......
નોંધ :- વિધાર્થીઓએ કોલેજમાં શિષ્યવૃત્તિ ફોર્મની ડ્રાફટ કોપી ચેક કરાવવી ફરજીયાત છે.
(૧) વિધાર્થીએ ફોર્મ ભરતા પહેલા રેશન કાર્ડમાં Aadhaar Based Biometric
eKYC કરાવવું ફરજીયાત છે.
(૨) SC/ST વિધાર્થીઓએ ફોર્મ ભરતા પહેલા National Scholarship Portal (NSP) પર
જઈને OTR નંબર જનરેટ કરવો ફરજીયાત છે.
ફોર્મ ભરતી વખતે બેંકનું NPCI Status Accept કરવું ફરજીયાત છે.
અગત્યની સૂચનાઓ :-
(૧) SC/ST વિધાર્થીઓ માટે ફોર્મ ભરવાની છેલ્લી તા.૩૧/૦૮/૨૦૨૫
(૨) OBC/SEBC/NTDNT/EWS/PH વિધાર્થીઓ માટે ફોર્મ ભરવાની છેલ્લી તા.૩0/૦૯/૨૦૨૫
(૧) સત્ર શરૂ થયાની તારીખ : 17-06-2025 (૨) સત્ર પૂરુ થયાની તારીખ : 25/04/2026
(૨) વિધાર્થીએ શિષ્યવૃત્તિ અંગેની મુકવામાં આવેલ સૂચનાઓનો સંપૂર્ણ અભ્યાસ કરી. પોતાના અસલ ડોક્યુમેન્ટના આધારે ફોર્મ ભરાવવું.
(૩) જો ઓનલાઈન ફોર્મ ભરવામાં કે અપલોડ કરેલ ડોક્યુમેન્ટમાં કોઈ પણ પ્રકારની ભૂલ હશે. તો તે ફોર્મ રીટર્ન કરવામાં આવશે.
(૪) વિધાર્થીએ અઠવાડિયામાં બે વખત પોતાનું શિષ્યવૃત્તિ અંગેનું ભરેલ ફોર્મનું સ્ટેટસ ચેક કરવાનું રહેશે અને જો કોઈ પણ કારણસર રીટર્ન થયેલ હોય તો વિધાર્થીએ સ્ટેટસમાં બતાવેલ ભૂલની પૂર્તતા કરી ફરીથી ફોર્મ સબમીટ કરી તેની પ્રિન્ટ કોલેજ કાર્યાલયમાં ફરજિયાત જમા કરાવવાની રહેશે.
(૫) ફાઈનલ સબમીટ કરાવેલ ફોર્મ જરૂરી ડોક્યુમેન્ટ સાથે કોલેજમાં ફરજીયાત જમા કરાવવું.
(૬) ફોર્મમાં વિધાર્થીએ પોતાની સહી અચૂક કરવી.
ફોર્મ સ્વીકારવાનો સમય સવારે -૯:૦૦ થી ૧:૦૦ નો રહેશે.
ફોર્મ ભરવા અંગેની વિગતવાર સુચનાઓ નીચે મુજબ મુકવામાં આવેલ છે.
આચાર્ય
The sole objective of the Trust is "to develop the circumference of education as well as with the main purpose Higher Education at Home also.The Trust constantly remains active with an important purpose and aim to provide Pre-Primary to Post Graduation Level Education in the same campus.
Copyright © Shri Trikamjibhai Chatwani Arts & J.V. Gokal Trust Commerce College, Radhanpur.
All rights reserved. | Designed & Developed By : www.pcubeweb.com